મહેલથી જરાય ઓછું નથી ઉતરતું Indian Railwaysનું આ સ્ટેશન, સુંદરતા એવી કે... 

ભારતીય રેલવેનો ઈતિહાસ ખૂબ જ ઐતિહાસિક અને સમૃદ્ધ હોવાની સાથે સાથે સુંદર પણ છે

પણ શું તમને ભારતનું સૌથી સુંદર રેલવે સ્ટેશન કયું છે એ જાણો છો? ચાલો તમને એ વિશે જણાવીએ-

ભારતનું આ રેલવે સ્ટેશન કોઈ મહેલથી જરાય ઓછું ઉતરતું નથી

આ સ્ટેશન એટલે મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ

20મી જૂન, 1887ના એટલે કે આશરે 138 વર્ષ પહેલાં આ સ્ટેશન લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું

મુંબઈનું આ રેલવે સ્ટેશન પહેલાં વિક્ટોરિયા ટર્મિનસના નામથી ઓળખાય છે

રેલવે  સ્ટેશનને બ્રિટિશ આર્કિટેક્ટ ફ્રેડરિક વિલિયમ સ્ટિવન્સે ડિઝાઈન કર્યું હતું

1996માં આ સ્ટેશનનું નામ બદલીને મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવામાં આવ્યું

આ સ્ટેશનની સુંદરતા જોઈને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે પોતાને ફોટો ક્લિક કરતાં રોકી શકે

આગ્રાના તાજમહેલ બાદ સૌથી વધુ હેરિટેજ સાઈટના ફોટો લેવાયા હોય તો તે છે સીએસએમટી રેલવે સ્ટેશન

આવી જ બીજી માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે...