ભારતીય રેલવેનો ઈતિહાસ ખૂબ જ ઐતિહાસિક અને સમૃદ્ધ હોવાની સાથે સાથે સુંદર પણ છે
પણ શું તમને ભારતનું સૌથી સુંદર રેલવે સ્ટેશન કયું છે એ જાણો છો? ચાલો તમને એ વિશે જણાવીએ-
20મી જૂન, 1887ના એટલે કે આશરે 138 વર્ષ પહેલાં આ સ્ટેશન લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું
મુંબઈનું આ રેલવે સ્ટેશન પહેલાં વિક્ટોરિયા ટર્મિનસના નામથી ઓળખાય છે
રેલવે સ્ટેશનને બ્રિટિશ આર્કિટેક્ટ ફ્રેડરિક વિલિયમ સ્ટિવન્સે ડિઝાઈન કર્યું હતું
1996માં આ સ્ટેશનનું નામ બદલીને મરાઠા સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજના નામ પર રાખવામાં આવ્યું
આ સ્ટેશનની સુંદરતા જોઈને ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે પોતાને ફોટો ક્લિક કરતાં રોકી શકે
આગ્રાના તાજમહેલ બાદ સૌથી વધુ હેરિટેજ સાઈટના ફોટો લેવાયા હોય તો તે છે સીએસએમટી રેલવે સ્ટેશન