12 જૂનથી દર વર્ષે અષાઢ મહિનાની થાય છે શરુઆત

મુંબઈ સમાચાર

અષાઢ મહિનો એટલે ઋતુનો સંધિકાળ અને ગરમી-વરસાદની ઋતુ

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

અષાઢ મહિનાના દેવતાઓ સૂર્ય અને ભગવાન વામન દેવ છે

મુંબઈ સમાચાર

આ મહિનામાં વિષ્ણુના વામન અવતાર અને સૂર્યદેવની કરાય છે પૂજા

સૂર્ય પૂજાથી ઊર્જાનું લેવલ પણ નિયંત્રણમાં રહે અને આરોગ્ય સારું રહે

મુંબઈ સમાચાર

આ મહિનામાં તુલસી માતાની પૂજા કરી શકો, તમારા કષ્ટ દૂર થઈ શકે

મુંબઈ સમાચાર

વિષ્ણુ ભગવાનને તુલસી પ્રિય છે, તેથી કરાય છે તુલસીનું પૂજન

મુંબઈ સમાચાર

તુલસી માતાની પૂજા કરવાથી સુખ-સંપત્તિ સાથે લક્ષ્મીજીનો વાસ રહે છે

મુંબઈ સમાચાર

મુંબઈ સમાચાર

 તુલસીની પૂજા કરવાથી ગૃહ કલેશ દૂર થાય અને પોઝિટિવિટી રહે

સાંજના સમયે ઘરના આંગણે વાવેલી તુલસી સમક્ષ દીવો કરીને પૂજા કરો

મુંબઈ સમાચાર

તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો