મુંબઈ સબર્બન રેલવેનું અંદાજે 450 કિલોમીટરનું નેટવર્ક છે
મુંબઈ સમાચાર
રેલવે પ્રશાસન રોજના 2,300થી વધુ લોકલ ટ્રેન દોડાવે છે
મુંબઈ સમાચાર
સબર્બનની ત્રણેય લાઈનમાં 75 લાખ પ્રવાસી કરે છે મુસાફરી
મુંબઈ સમાચાર
પશ્ચિમ, મધ્ય રેલવેમાં હાર્બર અને મેઈન લાઈનનો છે સમાવેશ
છેલ્લા 3 વર્ષમાં રેલ અકસ્માતમાં 7,560 પ્રવાસીએ જીવ ગુમાવ્યો
મુંબઈ સમાચાર
એટલે રોજના વિવિધ અકસ્માતમાં સાતથી વધુ લોકો બને છે ભોગ
મુંબઈ સમાચાર
થાણેથી કલ્યાણ 'ડેન્જર કોરિડોર' છે, જ્યાં થાય છે વધુ અકસ્માત
મુંબઈ સમાચાર
2024માં 387 લોકો મોતને ભેટ્યાં, જ્યારે 788 લોકોને પહોંચી ઈજા
મુંબઈ સમાચાર
ત્રણ લાઈનમાં લાંબો કોરિડોર ચર્ચગેટ-દહાણુ અને CSMT-કસારા છે
પશ્ચિમ રેલવેની તુલનામાં મધ્ય રેલવેનો મેઈન લાઈનનો કોરિડોર મોટો
સેન્ટ્રલ રેલવેમાં હાર્બર, ટ્રાન્સ હાર્બર, નેરલ-માથેરાન, રોહા-વસઈ લાઈન પડે છે
મુંબઈ સમાચાર
આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બીજી માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો
અમારી સાથે જોડાયેલા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો