આપણામાંથી મોટાભાગના લોકો દરરોજ મંદિર જાય છે અને મંદિર જઈને ઘંટ પણ વગાડતા હોઈશું
પરંતુ શું તમને ખબર છે કે મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે? ચાલો આજે તમને આ પાછળનું કારણ જણાવીએ...
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
સૌથી પહેલાં તો વાત કરીએ કે મંદિરમાં ઘંટ ક્યારે વગાડવો જોઈએ તો મંદિરમાં પ્રવેશતા પહેલાં ઘંટ વગાડવો જોઈએ
મુંબઈ સમાચાર
એવું કહેવાય છે કે મંદિરમાં ઘંટ વગાડવાથી મંદિરમાં સ્થાપિત દેવી-દેવતાઓની પ્રતિમાઓમાં જાગૃત થાય છે
ત્યાર બાદ તેમની પૂજા અને આરાધના કરવાથી વધારે ફળ મળે છે, એવી માન્યતા છે
મુંબઈ સમાચાર
ઘંટના અવાજથી મંદિરમાં રહેલી પ્રતિમાઓમાં ચેતના આવે છે
મુંબઈ સમાચાર
પૌરાણિક માન્યતાઓ અનુસાર ઘંટ વગાડવાથી મનુષ્યના અનેક જન્મોના પાપ નષ્ટ થઈ જાય છે
મુંબઈ સમાચાર
સ્કંદ પુરાણની વાત કરીએ મંદિરમાં ઘંટ વગાડતા પ્રગટ થતો ધ્વનિ ઓમ જેવી હોય છે
મુંબઈ સમાચાર
મંદિરનો ઘંટ વાતાવરણમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે અને વાતાવરણ શુદ્ધ થાય છે
મુંબઈ સમાચાર
આ માહિતી તમારા મિત્રો સાથે શેર કરો અને આવી જ બીજી માહિતી જાણવા અમારી સાથે જોડાયેલા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો