આપણામાંથી મોટા ભાગના લોકો રોજ મંદિર તો જતા જ હશે, બરાબર ને?
મુંબઈ સમાચાર
પરંતુ મંદિરમાં ગયા બાદ કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ
મુંબઈ સમાચાર
આજે અમે અહીં તમને કેટલીક એવી જ ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ
મુંબઈ સમાચાર
મુંબઈ સમાચાર
મંદિરમાં જતા પહેલાં કે બાદમાં ક્યારેય પણ આ ભૂલો ના કરવી જોઈએ
અશુદ્ધિઓ સાથે મંદિરમાં પ્રભુના દર્શન માટે પ્રવેશ કરવો
મુંબઈ સમાચાર
મંદિરમાં ક્યારે ભગવાનને એક હાથે પ્રણામ ના કરવા જોઈએ
મુંબઈ સમાચાર
ઉપરાંત, મંદિરમાં જઈને ક્યારેય મોટેથી ના બોલવું કે ચીસો ના પાડવી જોઈએ
મુંબઈ સમાચાર
મંદિરમાં કે મંદિર પરિસરમાં કોઈને પણ નિંદા કે કુથલી ના કરવી જોઈએ
મુંબઈ સમાચાર
મંદિરમાં અશ્લીલ શબ્દો કે ભાષાનો પ્રયોગ કરવાનું પણ ટાળવું જોઈએ
મુંબઈ સમાચાર
મંદિરમાં ભગવાનની પ્રતિમા સમક્ષ ઉંઘવું પણ અયોગ્ય માનવામાં આવે છે
મુંબઈ સમાચાર
દારુનું સેવન કરીને કે નશાની હાલતમાં ક્યારેય મંદિરમાં પ્રવેશ ના કર
મુંબઈ સમાચાર
તો કેવી લાગી ટીપ્સ? અમને ચોક્કસ જણાવજો. આવી રસપ્રદ માહિતી માટે મુંબઈ સમાચાર ડિજિટલ જોતા રહો
આવીજ વેબ સ્ટોરી માટે અહી ક્લિક કરો