mumbai samachar
mumbai samachar
શિયાળાની ઋતુ આવી ગઇ છે. એવા સમયે રોગપ્રતિકારક શક્તિ વધારો
આ ઋતુ તાપમાનમાં ઘટાડા સાથે શારિરીક રીતે સંવેદનશીલ બનાવે છે.
mumbai samachar
જેમાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે શરદી, ફ્લૂ થવાની સંભાવના વધે છે
mumbai samachar
રોગપ્રતિકારક શક્તિ વધારવાના કેટલાક ઉપાય જાણો
mumbai samachar
પાણી પીવોઃ શિયાળામાં પાણી પીવાનું ભૂલાઇ જાય છે, પણ હાઇડ્રેટેડ રહો
mumbai samachar
બદામ અને સુપરસીડ ઓમેગા-3નો સારો સ્રોત છે. તેના સતત સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
mumbai samachar
મધમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ છે. શરદીના લક્ષણો સામે અસરકારક છે.
mumbai samachar
હર્બલ ટી-આદુ, કેમોમાઇલ અને પીપરમિન્ટ જેવી એન્ટિઑક્સિડન્ટથઈ ભરપૂર હર્બલ ચા ફ્લુ સામે રક્ષણ આપે છે
mumbai samachar
ઘી- શરીરને ગરમાવો આપે છે. તેમાં વિટામીન એ, ડી, ઇ, કે હોય છે. શિયાળાના આહારમાં ભાત, રોટલીમાં ઘીનો સમાવેશ કરો.
mumbai samachar