ભગવાન વિષ્ણુ-તારકાસુરના યુદ્ધની નિરર્થકતા જોઈ બ્રહ્માજી કાર્તિકેયને યુદ્ધ કરવા કહે છે
શિવ રહસ્ય -ભરત પટેલ ગત સપ્તાહ સુધીનો સારાંશ: તારકાસુરના આદેશથી મહીદાનવને ત્રિપુરને સૂર્યમંડળમાં સ્થાપિત કરવાની તૈયારી કરતાં જોઈ દેવરાજ ઈન્દ્ર કહે છે કે હવે સમય આવી ગયો છે કે નક્ષત્રલોકથી શિવપુત્રને તેડવો આવશ્યક છે. દેવરાજ ઈન્દ્ર સહિત દેવગણો કૈલાસ પહોંચે છે અને ભગવાન શિવને કહે છે, તારકાસુર સુવર્ણ, રજત અને લોહતત્ત્વથી બનાવેલા ત્રિપુર સૂર્યમંડળમાં સ્થાપિત […]
Continue Reading