હિન્દુ મરણ
દશનામ ગોસ્વામી
ગામ કોઠારા તા. અબડાસા સ્વ. ગોસ્વામી લઘુગર રતનગર (ઉં.વ. ૬૮) તે ગોમતીબાઈ રતનગરના પુત્ર. ઝવેરબેનના પતિ. રાધાબેન બાલપુરી ડુમરાવાળાના જમાઈ. સ્વ. મંગલગર, સ્વ. કરશનગર, સ્વ. ખીમગર, સ્વ. દયાલગર, રામગર, સ્વ. જમનાબેન, સ્વ. પાર્વતીબેન, સ્વ. કાંતાબેનના નાના ભાઈ. તુલસીગર, રેવાગરના મોટા ભાઈ. સ્વ. શૈલેષગર, પ્રિતીબેન, રાજેશ પુરી, વર્ષાબેન પેરશ ગીરી, રાજેશ ગરના પિતાજી. મિહિર, રિષીના દાદા તા. ૨૦-૧૨-૨૨ના કૈલાસવાસ પામ્યા છે. બેસણું તા. ૨૨-૧૨-૨૨, ગુરુવારના સમય ૪ થી ૬ શ્રી મુક્તેશ્ર્વર મહાદેવ મંદિર, ડો. આર. પી. રોડ, મુલુંડ વેસ્ટ.
કચ્છી ભાટિયા
મૂળ ગામ કચ્છ – માંડવી અ. સૌ. પારિન્દા જયંત ભુજવાલા (ઉં.વ. ૬૭) તે સ્વ. સુશીલાબેન સૂર્યસિંહના પુત્રવધૂ. સ્વ. વીણાબેન નારાયણદાસ રામૈયાના પુત્રી. દિલીપ, ચંચળ, કુસુમ, હેમલતા, કિશોરી, વર્ષા, વંદના વિમલના ભાભી. અ. સૌ. હેતલ, મેહુલના માતુશ્રી. હેમાંગ ઢગાઈ,અ. સૌ. ધારાના સાસુ. શૌનક, ધ્રુવના દાદી-નાની તા. ૧૯-૧૨-૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી રાજગોર બ્રાહ્મણ
પુના મૂળ ગામ સાંભડાં (કચ્છ) વિજયભાઈ જોષી (ઉં.વ. ૬૫) તે સ્વ. નર્મદાબેન તથા નિરંજન દેવશંકર જોષીના પુત્ર. કનકના પતિ. મનન, શિવાંગના પિતા. સૂચિના સસરા. ગીતા જયેશ એન્જિનિયર, પૂનમ તુષાર ગાંધીના ભાઈ તા. ૧૮-૧૨-૨૨ના કૈલાસવાસી થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૨-૨૨ના ટાઈમ ૪ થી ૬. પ્રાર્થનાસભાનું એડ્રેસ: અશોક નગર કલબ હાઉસ, ૨૭ સિંચન નગર ૯ સ્કેવરની પાસે, અશોક નગર, પુના.
ઘોઘારી મોઢ વણિક
મોરબી હાલ ઘાટકોપર સુરેન્દ્ર છોટાલાલ મહેતા (ઉં.વ. ૭૯) તા. ૨૦-૧૨-૨૨, મંગળવારના શ્રીજીચરણ પામેલ છે. તે સરલાબેનના પતિ. સચીન, નીપા, અમીના પિતા. રાખી, પ્રકાશ, આશિષના સસરા. સ્વ. પ્રભુદાસભાઈ, સ્વ. વસંતભાઈ, સ્વ. રમણિકભાઈ, દિનેશભાઈ, નરેન્દ્રભાઈ, સ્વ. કુંદનબેનના ભાઈ. પ્રવિણભાઈ, ગિરીશભાઈ, મહેશભાઈ, સ્વ. દમયંતીબેન, સ્વ. શારદાબેનના બનેવી. વીર, સાગર, અનુશ્રી, શ્રેય, નિયતીના દાદા. પ્રાર્થનાસભા તા. ૨૨-૧૨-૨૨, ગુરુવારે સાંજે ૫ થી ૭. સ્થળ: બ્રાહ્મણ સમાજ વાડી, પહેલે માળે, જોષી લેન, ઘાટકોપર ઈસ્ટ.
હાલાઇ લોહાણા
મૂળ ગામ કણેરી હાલ નાલાસોપારા ભગવાનજી જીવરાજભાઈ સુબા (ઉં.વ. ૮૧) તે સ્વ. મંજુલાબેન તથા ભારતીબેનના પતિ. વીરેન્દ્રભાઈ, વિમલભાઈ, મનીશભાઈ, જતીનભાઈના પિતાશ્રી. શ્ર્વેતા, ચાંદની તથા પ્રીતિના સસરા તથા જમનાદાસ જીવરાજ સુબાના ભાઈ. ગીતાબેન જમનાદાસ સુબાના દેર. સસરાપક્ષે સ્વ. જમનાદાસ કરસનદાસ કાનાણી તથા સ્વ. વિઠ્ઠલદાસ દામોદરદાસ રાયચુરાના જમાઈ. તે તા. ૧૯-૧૨-૨૨ના શ્રીજીશરણ થયેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.
પંચાલ સુથાર
ગામ નરોલી હાલ વિલેપાર્લે અરવિંદ મકનભાઈ પંચાલ (ઉં.વ. ૬૧) તે સ્વ. ચંપાબેન તથા સ્વ. મકનભાઈ દાજીભાઈ પંચાલના પુત્ર. જયશ્રીબેનના પતિ. શનિ તથા જીનલના પિતા. અશોકના નાનાભાઈ. તે સાસરાપક્ષે સ્વ. પ્રભાબેન જયંતીલાલ શાહના જમાઈ. તેમનું બેસણું ૨૩/૧૨/૨૨ના બપોરે ૩ થી ૫ નિવાસસ્થાને: ૧૫ ગુરુકૃપા, નિયર વિશ્ર્વકર્મા બાગ, વિઠ્ઠલભાઈ રોડ, વિલેપાર્લ (વેસ્ટ).
ઝાલાવાડી સઈ સુતાર જ્ઞાતિ
ચુડા નિવાસી હાલ કાંદિવલી સ્વ. ઈશ્ર્વરભાઈ કાનજીભાઈ ધંધુકિયાના ધર્મપત્ની સરોજબેન (ઉં.વ. ૮૨) તે ૨૦/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે હરેશભાઇ, વર્ષાબેનના માતુશ્રી. કલ્પનાબેન તથા યોગેશકુમાર ફોતરીયાના સાસુ. નિશા, નિખિલ, પૂજાના દાદી. પાયલ તથા દર્શનના નાની. તેમની બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૨/૧૨/૨૨ના ૪ થી ૬ નિવાસસ્થાને: ઈ વિંગ, ગ્રાઉન્ડ ફ્લોર, વિમલનાથ બિલ્ડીંગ, વાગડ નગર, રામદેવ પાર્ક પાસે, મીરારોડ ઈસ્ટ.
શ્રી દશા સોરઠીયા વણિક
ગામ તરીયાધર નિવાસી હાલ પનવેલ સુરેશભાઈ મગનલાલ કારાવડિયાના ધર્મપત્ની અ. સૌ. ઇન્દુમતીબેન (ઉં.વ. ૬૪) તે સ્વ. લાભુબેન નાગરદાસ ગાંધીના દીકરી. મેહુલ, હેમલ, અલ્પના માતુશ્રી. પાયલ તથા મયુરકુમાર મહેન્દ્રભાઈ શાહના સાસુ. ગં. સ્વ. સુધાબેન, શોભાબેન, સ્વ. પ્રદીપભાઈ, સંજયભાઈ, સ્વ. રાજેશભાઈ, અશોકભાઈ જીતેન્દ્રભાના ભાભી, ૨૦/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨૨/૧૨/૨૨ના સાંજે ૪ થી ૬ શ્રી લોહાણા મહાજનવાડી, રવજી ભીમજી રંગપરીયા રોડ, મિર્ચી ગલ્લી, પનવેલ.
પાટણ વિશા દિશાવાળ
મૂળ ગામ પાટણ હાલ મલાડ સ્વ. ચંદ્રકાંતાબેન તથા સ્વ. ડાહ્યાલાલ પરીખના પુત્ર ગીરીશભાઈ પરીખ (ઉં.વ. ૭૭) તે ૨૦/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે જ્યોત્સનાબેનના પતિ. જીગ્નેશ, મેહુલના પિતા. નીપા તથા મીરલના સસરા. પ્રેમિલાબેન, સ્વ. સુધાબેન, સ્વ. હંસાબેન, સ્વ. પ્રતિમાબેનના ભાઈ. કિશોરભાઈ જયંતીલાલ પરીખ, શોભનાબેન, સ્વ. શોભાબેન (કલ્પનાબેન) તથા સ્વ. સાધનાબેનના બનેવી. પ્રાર્થનાસભા ૨૨/૧૨/૨૨ના ૫ થી ૭ કલાકે રાજસ્થાન હોલ, મોટી નવજીવન સ્કૂલ, બીજે માળે, રાણીસતી રોડ, મલાડ ઈસ્ટ.
પંચાલ મિસ્ત્રી
મૂળ ગામ વલસાડ નિવાસી હાલ કાંદિવલીના અ. સૌ. ચંદનબેન તથા જેકિશનભાઈ લાલજીભાઈ પંચાલના પુત્રવધૂ અ.સૌ. પ્રીતિબેન પંચાલ (ઉં.વ. ૪૯) તે ૧૯/૧૨/૨૨ના શ્રીજીશરણ પામેલ છે. તે દિનેશભાઇ પંચાલના ધર્મપત્ની. રોહન તથા વિશાખાના માતા. રાજુભાઈ, ગં. સ્વ. નંદાબેન ધનસુખભાઇ પંચાલ તથા દિપકના ભાભી. પિયરપક્ષે કછોલી નિવાસી હાલ કાંદિવલીના અ. સૌ. કમળાબેન તથા કાંતિલાલ કેશવજી મિસ્ત્રીના દીકરી. પ્રાર્થનાસભા ૨૪/૧૨/૨૨ના ૪ થી ૬ કલાકે નિવાસસ્થાને બી/૪૦૩, સન. એન. શેલ બિલ્ડીંગ સેક્ટર ૮, પ્લોટ ૩૬, ચારકોપ કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
લુહાર સૂતાર જ્ઞાતિ
ગામ ઉગલવાણ હાલ મલાડ સ્વ. કમળાબેન ગોહિલ (ઉં.વ. ૮૫) તા. ૧૯-૧૨-૨૨ના રામશરણ પામ્યા છે. તે સ્વ. ત્રીકમભાઈ ભગવાનભાઈ ગોહિલના ધર્મપત્ની. જયાબેન મગનભાઈ રાઠોડ, મનસુખભાઈ, વાલજીભાઈનાં માતુશ્રી. રાજુલાવાળા જીવનભાઈ જાદવભાઈ મકવાણાની દિકરી. સ્વ. બચુભાઈનાં ભાભી. સ્વ. જેઠાલાલ, મનુભાઈ, મંજુલાબેન બાબુભાઇ વાઘેલા (ગામ ડડાણ), નીમુબેન હિમતભાઈ ચૌહાણ, સ્વ. લાભુબેન બેચરભાઈ ચુડાસમાનાં બેન. તેમની સાદડી ગુરુવાર, તા. ૨૨-૧૨-૨૨ના સાંજે ૫ થી ૭. સ્થળ: શ્રી લુહાર સુતાર વાડી વેલફેર સેન્ટર, કાર્ટર રોડ નં ૩, અંબાજી મંદિર નજીક, બોરીવલી (ઈ).
લુહાર સુથાર
ગામ નારિવાળા હાલ દહિસર સુરેન્દ્રભાઈ ભાણજીભાઇ રાઠોડ (ઉં.વ. ૭૨) તે ૨૦/૧૨/૨૨ના રામશરણ પામેલ છે. મધુબેનના પતિ. જતીન, શૈલેષ, મુકુંદ તથા અમીબેન વિપુલકુમાર સોલંકીના પિતા. સ્વ. પૂજા તથા અમિષાના સસરા. સ્વ. અરવિંદભાઈ, રમાબેન કાંતિલાલ, સ્વ. જયશ્રીબેન મહેન્દ્રભાઈ, સરલાબેન પુષ્પકાન્તના મોટાભાઈ. સાસરાપક્ષે વાક્યા વાળા હાલ બોરીવલીના સ્વ. સમજુબેન મોહનલાલ પરમારના જમાઈ. બંનેપક્ષની પ્રાર્થનાસભા ૨૨/૧૨/૨૨ના સાંજે ૫થી ૭ લુહાર સુથાર વેલ્ફેર સેન્ટર, કર્ટર રોડ ૩, અંબા માતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
ગૌ.વા. શ્રી ભવાનીદાસ મોહનલાલ ગાંધી (લક્કડ) અમરેલીવાળાના ધર્મપત્ની, રમાબેન ગાંધી (ઉં.વ. ૯૦), તા. ૧૯-૧૨-૨૨ના અમરેલી ખાતે શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. મહેન્દ્રકુમારના ભાભી. વિણાબેનના જેઠાણી. પિયરપક્ષે ભોગીલાલ જગજીવનદાસ સંઘવી (લાઠીવાળા)ના દીકરી. ભાવેશભાઈ, સ્વ. ઉર્મિલાબેન ધીરજલાલ, સ્વ. અંજનાબેન વિનોદરાય, નિલાબેન કિરીટકુમાર, સ્વ. દક્ષાબેન પરેશકુમાર, હર્ષાબેન જીતેન્દ્રકુમારના માતુશ્રી. પારૂલના સાસુ. વિઓના તથા ખેલનના દાદીમા. તેમની ઉત્તરક્રિયા તા. ૩૧-૧૨-૨૨ના અમરેલી મુકામે રાખેલ છે.
નવગામ ભાટીયા
મૂળ કાલાવડ હાલ મુંબઈ અ.સૌ. નલીનીબેન (ઉં.વ. ૬૫), તે દિલીપભાઈના ધર્મપત્ની. અ.સૌ. ધારા નિરજ ભાટીયા અને મેહુલના માતુશ્રી. સ્વ. લીલીબેન છોટાલાલ ઉદ્દેશીના પુત્રવધૂ. કિશનદાસ જમનાદાસ આશરના પુત્રી. તે પૂર્ણીમાબેન, સ્વ. કિશોરીબેન, છાયાબેનના ભાભી. હિના અભય, અરૂણા ભરત ઉદ્દેશીના જેઠાણી, તા. ૨૦-૧૨-૨૨ના શ્રીજીચરણ પામેલ છે. ઉઠમણું તા. ૨૩-૧૨-૨૨ના સાંજે ૫ થી ૬, ધરમશી હોલ, પ્રાર્થના સમાજ, મુંબઈ-૪.
વિશા મોઢ અડાલજા વણિક
ખંભાત હાલ મુંબઈ ગં.સ્વ. સરયુબેન સુરેન્દ્રભાઈ પરીખ (ઉં. વ. ૮૭) આશિષ, મીનળ અને રૂપલના માતુશ્રી સોનલ, નૈષધભાઈ અને રાજેશભાઈના સાસુ. તથા પ્રિયંકા-રાઉલના દાદી મંગળવાર, તા. ૨૦.૧૨.૨૦૨૨ના શ્રીજીચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૨.૧૨.૨૦૨૨ના રોજ રોટરી કલબ, જુહુતારા રોડ, ગ્રાઉન્ડ ફ્લોર, સાંતાક્રુઝ (વેસ્ટ)ના ૫ થી ૭ સાંજે રાખેલ છે.