Homeમરણ નોંધજૈન મરણ

જૈન મરણ

પાટણ જૈન
પાટણ તંબોલીવાડાના પુષ્પાબેન બાબુલાલ લેહેરચંદ શાહના પુત્ર જનકભાઈના ધર્મપત્ની હેમા (ઉં. વ. ૬૮) તા.૨૮-૧૦-૨૨ શુક્રવારના અરિહંતશરણ પામ્યા છે. તે સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. કલ્પનાબેનના દેરાણી. સ્વ. જયલતાબેન, દીનાબેનના ભાભી. વાંકાનેર નિવાસી સ્વ. વર્ષાબેન બચુભાઈ શાહના દીકરી. ચાંદની, ધારા અને વિવેકના માતુશ્રી. નિકિતાના સાસુ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે. રે. ઠે.: ૭૮, શ્રી પાટણ જૈન મંડળ-૩, ફલેટ નં. ૨૮, મરીન લાઈન્સ, મુંબઈ-૪૦૦૦૨૦.
વાગડ વિ.ઓ. જૈન
ગામ ધાણીથરના કુમારીકા મીના નવિન માવજી છેડા (ઉં.વ. ૧૮) તા. ૨૯-૧૦-૨૨ શનિવારના અવસાન પામેલ છે. પરમાબેન માવજી હરકચંદની પૌત્રી. શ્રીમતી જયશ્રીબેન નવિન છેડાની સુપુત્રી. પ્રણવના બેન. રાજુલા કાંતિલાલ માવજી છેડાના મોટા મમ્મી. ચંચલ નાનજી માવજી છેડાના કાકા-કાકી. ગં. સ્વ. ગોમતીબેન ખીમજી હરખચંદ છાડવાના નાના-નાની. પ્રાર્થના રાખેલ નથી. નિવાસસ્થાન: યશવંત સિદ્ધી બિલ્ડિંગ, ૫મે માળે, ભીંડી ગલ્લી, ગામદેવી, મુંબઈ-૧.
કચ્છી વિશા ઓશવાળ જૈન
કોટડા રોહાના અ.સૌ. ચેતનાબેન મહેન્દ્ર વિકમાણી (ઉં.વ. ૫૮) તા. ૨૮-૧૦-૨૨ના અવસાન પામેલ છે. ભારતીબેન (સુંદરબેન) ગાંગજીના પુત્રવધૂ. મહેન્દ્રના પત્ની. કેજલ, કૃપાના માતુશ્રી. બાડાના પાનબાઇ કુંવરજીના પુત્રી. રશ્મીકાંત, પ્રફુલા, નયના, દિવ્યાના બેન. પ્રા.: આજે ૪ થી ૫.૩૦ સ્થળ: શ્રી માટુંગા કચ્છી શ્ર્વે.મૂ. જૈન સંઘની શ્રી નારાણજી શામજી વાડી, ૧લે માળે, માટુંગા. નિ. મહેન્દ્ર વિકમાણી, ૩૯૧/૧૦૦૧, જેડ ઇમ્પીરીયલ, આંબેડકર રોડ, માટુંગા (ઇ.), મું. ૧૯.
ફરાદીના શ્રીમતી તરલાબેન કિશોર શાહ/ દેઢિયા (ઉં.વ. ૬૦) તા. ૨૯/૧૦/૨૨ના અરિહંતશરણ પામેલ છે. હંસાબેન ભવાનજીના પુત્રવધૂ. કિશોરભાઇના પત્ની. ઝીલ, સ્વીટી, અદિતીના મમ્મી. મોટા લાયજા જયાબેન જયંતભાઇના સુપુત્રી. જયેશ, પારસ, નાગલપુર ડો. જ્યોતી પ્રદિપ અમૃતલાલના બેન. પ્રા. યોગી હોલ, દાદર. ટા. ૨ થી ૩.૩૦. નિ. તરલાબેન કે. શાહ : બી-૧૭૦૨, મહિન્દ્રા, એમીનન્ટ, એસ.વી. રોડ, ગોરેગામ-વે., મુંબઇ-૧૦૪.
ભુજપુરના લીલાવંતી રસીક દેઢિયા (ઉં.વ. ૬૬), તા. ૩૦/૧૦/૨૨ના અવસાન પામેલ છે. સ્વ. વિજયાબેન હંસરાજના પુત્રવધૂ. હીરેન, કેજલ, નીકીતાના માતુશ્રી. મોટી ખાખર વેલબાઇ ડુંગરશીના પુત્રી. કાંતી કોટડી મ. મંજુલા ભરત, પુનડી ચેતના જીતેન્દ્રના બેન. પ્રા. સર્વોદય હોલ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વે.), સમય: ૨ થી ૩.૩૦. ની. રસીક દેઢિયા, ૨૦૧, મકવાણા રેસીડન્સી, નવનીત હાઇટેક હોસ્પીટલની સામે, દહીંસર (ઇ.), મું. ૬૮.
મેરાવાના રતનબેન મોણશી ફુરીયાની સુપુત્રી ભાનુબેન શાહ (ઉં.વ. ૭૨) તા. ૨૭-૧૦-૨૨ના અવસાન પામેલ છે. અલ્પાના માતુશ્રી. હરખચંદ, ખુશાલ, શાંતિલાલ, વસંત, મણી (મીરા), સરલા, હેમાના બેન. પ્રાર્થના રાખેલ નથી. સરનામું : અલ્પા વિજય વર્ગીય, ગ્રીન લેંડ અપાર્ટમેંટ, બિલ્ડીંગ નં. ૫, રૂમ નં. ૫૦૫, જે.બી. નગર, અંધેરી-ઇસ્ટ.
હાલાપુરના જવેરબેન (ખેતબાઇ) કલ્યાણજી મારૂ (ઉં.વ. ૮૫), ૩૦-૧૦-૨૨ના અવસાન પામેલ છે. કલ્યાણજીના ધર્મપત્ની. રતનબેન લઘુભાઇ મુરજીના પુત્રવધૂ. રંજન, કિશોર, પ્રમીલા, મુલચંદના માતુશ્રી. ભોજાયના મીઠાબાઇ નાગજી પાસુ ગાલાના સુપુત્રી. જેઠાલાલ, રતનશી, રાઘવજી, કાંતી ડુમરાના વિજયાબેન દેવરાજ, હેમલતા વિપીનના બહેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. મુલચંદ મારૂ, બી-૩૩, રાજશ્રી એપાર્ટ. જગડુશા નગર, ઘાટકોપર, મું. ૮૬.
દેશલપુર (કંઠી)ના રતનબેન હંસરાજ વીરા (ઉં.વ. ૮૮), તા. ૩૦-૧૦-૨૨ના અવસાન પામેલ છે. મકાંબાઇ ભવાનજી ધનજીના પુત્રવધૂ. હંસરાજના પત્ની. હરીશ, ભરત, દિપ્તીના માતુશ્રી. ડેપાના વેલબાઇ ધારશી તાલાના પુત્રી. રામજી, હીરજી, લક્ષ્મીબેનના બેન. પ્રાર્થના રાખેલ નથી. ઠે. દીપ્તી ગાલા, ૬૦૪, પેરીન કો.ઓ. હા. સો., આર.બી. મહેતા માર્ગ, પટેલ ચોક, ઘાટકોપર-ઇ.-૭૭.
ભચાઉના કારીઆ વીરાબેન દેવજી શીવજી (ઉં.વ. ૯૨) તા. ૨૯-૧૦-૨૨ના મુંબઇમાં અવસાન પામેલ છે. સ્વ. રામુબેન / રખુબેન શીવજી નરપારના પુત્રવધૂ. જયંતિલાલ, જવેર, ધીરજ, લક્ષ્મીચંદના માતુશ્રી. નાથીબેન કેશવજી ખાંખણ ગાલાના પુત્રી. ડુંગરશી, વેલજી, કાનજી, ચાંપશી, કામલ, વિજયાના બેન. પ્રા. યોગી સભાગૃહ, દાદર (સે.રે.), ટા. બપોરે ૩ થી ૪.૩૦. નિ. ધીરજ કારીઆ, ઓમકાર બિલ્ડીંગ, ૫મે માળે, આર.પી. માસની રોડ, માટુંગા (સે.રે.), મું. ૧૯.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ઢસા જંકશન હાલ કાંદિવલી સ્વ. રસિકલાલ મગનલાલ મિયાણીના ધર્મપત્ની રસિલાબેન (ઉં. વ. ૮૨), તે હિતેશ, મુકેશ, નયના જયંતકુમાર બોટાદરા, ઉષા જતીનકુમાર અજમેરા, કૈલાશ રોહિતકુમાર શાહ, બીના જયદિપકુમાર વોરા, જ્યોતી અશ્ર્વિનકુમાર ઝાટકિયાના માતુશ્રી. તે સ્વ. શારદાબેન, સરલાબેન, સ્વ. રંજનબેન, જ્યોત્સનાબેન, મન્સુખભાઈ, સ્વ. અરવિંદભાઈના ભાભી. અ.સૌ. સીમા તથા અ.સૌ. ચેતનાના સાસુ. પિયરપક્ષે સ્વ. કાંતિભાઈ, સ્વ. ચંદ્રકાન્તભાઈ, નરેશભાઈ, મહેન્દ્રભાઈ, સ્વ. કેતનભાઈ, સ્વ. જયશ્રીબેન, સ્વ. અરુણાબેન, ભારતીબેનના બેન. શનિવાર તા. ૨૯-૧૦-૨૨ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર રાખેલ નથી.
પાટણ જૈન
લખિયારવાડો હાલ વાલકેશ્ર્વર મુંબઈ સ્વ. કરસનલાલ ચુનિલાલ વોરાના પુત્ર રાજેન્દ્રભાઈ વોરા, તે સ્વ. અરણિકાબેનના પતિ. તે શિલ્પેશ, નેહા, જિગ્નાસુના પિતા. તે બિજલ, દિપેનકુમાર, મિતલના સસરા સોમવાર તા. ૩૧-૧૦-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લોકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોરબી હાલ બોરીવલી અ. સૌ. નેહા (નિતીકા) જયેશ હસમુખલાલ મહેતાના પુત્રવધૂ. ચિ. વિનીત મહેતાના ધર્મપત્ની અ. સૌ. નિધી (ઉં. વ.૩૦) તે ધારા હર્ષિત મહેતાના ભાભી. તે ભાણવડ હાલ મલાડ અ. સૌ. પ્રીતિ ગિરીશ પ્રભુદાસ મહેતાના પુત્રી. તે રિશિત તથા હેમાલી ભવ્યેશ શાહની બેન તા.૩૧-૧૦-૨૨ સોમવારના અરિહંતશરણ પામલ છે. બન્ને પક્ષ તરફથી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
જામનગર હાલાર વિશા શ્રીમાળી જૈન
પડધરી હાલ ઘાટકોપર સ્વ. કનૈયાલાલ રવજીભાઇ પટેલના ધર્મપત્ની ગંગા. સ્વ. જયાબેન-જશવંતીબેન (ઉં. વ. ૯૪) તા. ૩૧-૧૦-૨૨ સોમવારે અરિહંતશરણ પામેલ છે. તે લાલપુર નિવાસી સ્વ. વીરચંદભાઇ મીઠાલાલ મહેતાના દીકરી. મીનાબેન દિનેશચંદ્ર મહેતા, સુષ્માબેન સુભાષચંદ્ર વસા, મયૂરીબેન નરેશકુમાર શાહ તથા વિપુલના માતુશ્રી. કલ્પનાના સાસુ. નમ્રતા તેજસ કુમાર પારેખ, કરણના દાદી. હરિની કરણ પટેલના મોટા સાસુ. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દેરાવાસી જૈન
મોટી પાનેલી હાલ ઘાટકોપર અ. સૌ. કુમુદબેન (ઉં.વ.૮૪) તે પ્રવિણભાઇ પોપટલાલ શાહના ધર્મપત્ની. અ. સૌ. અમિતા બકુલભાઇ શેઠ અ. સૌ. રૂપલ ચંદ્રેશભાઇ પાડલિયા, અ. સૌ. કેતના હિનેશભાઇ દોશી તથા સ્વ. આશિષભાઇના માતા. તે સ્વ. રમણિકભાઇ, સ્વ. વસંતભાઇ, સ્વ. જયાબેન, સ્વ. શાંતાબેન, ગુલાબબેન, નિલાબેનના ભાભી. ધોરાજી નિવાસી ભૂપેન્દ્રભાઇ પારેખ, સ્વ. ગુલાબબેન, સ્વ. ઇન્દુબેન તથા જશુબેનના બેન. મિત્તલ, ચી. અ. સૌ. નિધ્ધી સાગરભાઇ ગાંધી. ચી. પ્રકાશ, જય ના નાનીમા. તા. ૨૮-૧૦-૨૨ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી વિશાશ્રીમાળી જૈન
બગસરા હાલ હાજીઅલી સ્વ. રંભાબેન દલીચંદ મેહતાના સુપુત્ર ચિ. મહાસુખલાલ (ઉં.વ. ૯૪) તા. ૩૦-૧૦-૨૨ના અરિહંતશરણ પામેલ છે. તે ભારતીબેનના પતિ. તે સ્વ. વસંતબેન જવાહરભાઈ કોરડીયા, સ્વ. સુમનબેન પ્રવિણચંદ્ર શાહ, સ્વ. રંજનબેન ભાસ્કરભાઈ સંઘવી તથા મનોજભાઈના ભાઈ. તે પ્રગ્ન્યબેનના જેઠ. પિયરપક્ષે સાવરકુંડલા નિવાસી સ્વ. રંભાબેન પ્રાણજીવન રામચંદ દોશીના જમાઈ. સાદડી તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
પાટણ જૈન
ચીમનલાલ જેસંગલાલના સુપુત્ર હર્ષદભાઈ (ઉં. વ. ૭૫) તા. ૩૦-૧૦-૨૨ના રવિવારના ચેન્નઈ (મદ્રાસ) મુકામે અરિહંતશરણ પામ્યા છે. કનકબેનના પતિ. જયશ્રીબેન ભૂપેન્દ્રભાઈ શાહ, ઉષાબેન ભરતભાઈ શાહ, શિલ્પાબેન નરેશભાઈ શાહ, નિશાબેન દિપકભાઈ શાહ, હીના ધીરેનભાઈ શાહ, તરુણાબેન રાજેન્દ્રભાઈ પરીખ, ભારતીબેન બિપીનભાઈ શાહ, ઉષાબેન હીમાંશુભાઈના ભાઈ. સ્વ. કેશરીચંદ જેસંગલાલ શાહ (કોટાવાળા)ના જમાઈ લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી દશાશ્રીમાળી જૈન
ગારીયાધાર હાલ ગોરેગામ સ્વ. નગીનદાસ મનોરદાસ બદાણીના ધર્મપત્ની ગં. સ્વ. જયાબેન (ઉં.વ. ૯૧) તા. ૩૦.૧૦.૨૨ને રવિવારે અરિહંતશરણ પામેલ છે. તે નૈનાબેન, નીલાબેન, સ્વ. હર્ષાબેન ને ભાવેશના માતુશ્રી. હર્ષીલ ને હેમાની મનીષજી બનસાલીના દાદી. શશીકાંત ભાયાણી, મુકેશભાઈ મેહતા, શબીરભાઈ ને લતાબેનના સાસુ. તે પિયરપક્ષે સ્વ. પ્રતાપરાય નંદલાલ મેહતાના બહેન. તે નિર્મલાબેન મેહતા, શાંતાબેન મોદી, ઈન્દુબેન ગોસલીયા, ગુલાબબેન ફાફડીયા ને ચંદ્રિકાબેન કામદારના ભાભી. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.)
જામનગર હાલાર વિશાશ્રીમાળી જૈન
જામનગર હાલ ઘાટકોપર ધનરાજ નટવરલાલ વસા (ઉં.વ. ૬૭) તે વર્ષાબેનના પતિ. નીરવ, કોમલના પિતા. શ્રદ્ધાના સસરા. તે. સ્વ. અશ્ર્વિનભાઈ, નલીનીબેન ભરતભાઈ શાહ, જયશ્રીબેન બીપીનભાઈ વસાના ભાઈ. પડધરી નિવાસી સ્વ. જયંતીલાલ લાલચંદ પટેલના જમાઈ તા. ૩૦-૧૦-૨૨ રવિવારના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશાશ્રીમાળી સ્થાનકવાસી જૈન
જેતપુર હાલ મુલુંડ (વે.) અશોકભાઈ (ઉં.વ. ૭૩) રેખાબેનના પતિ. તથા ખુશ્બુના પિતાશ્રી. તે સ્વ. ગુણિયલબેન વિનોદરાય તલકચંદ શાહના સુપુત્ર તથા ગં.સ્વ. હંસાબેન, શ્રી દિલીપભાઈ તથા ગં.સ્વ. ઈલાબેનના ભાઈ. તથા સ્વ. માનવંતાબેન ભોગીલાલ હિરાચંદ પારેખના જમાઈ. તથા ચંદ્રકાંતભાઈ, ગં.સ્વ. ભારતીબેન મહેન્દ્રભાઈ ગોડા, હિતેષભાઈ તથા સ્વ. અતુલભાઈ તથા સ્વ. કિરણબેન દિલિપભાઈ લાખાણીના બનેવી તા. ૨૯-૧૦-૨૨ના રોજ અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થના સભા રાખેલ નથી. ચક્ષુદાન તથા ત્વચાદાન કરેલ છે.
વાગડ વિ.ઓ.જૈન
ગામ ભચાઉના કારીઆ વીરાબેન દેવજી શીવજી (ઉં.વ. ૯૨) તા. ૨૯-૧૦-૨૨ના મુંબઈમાં અવસાન પામેલ છે. સ્વ. રામુબેન-રખુબેન શીવજી નરપારના પુત્રવધૂ. જયંતિલાલ, જવેર, ધીરજ લક્ષ્મીચંદના માતુશ્રી. ચંચળ, ધરમશી, હેમલતા, નીતાના સાસુ. નાથીબેન કેશવજી ખાંખણ ગાલાના પુત્રી. હિરેન, આશિષ, સંદીપ, મિહીર (સચીન), તિર્થા, કેવલના દાદી. પ્રાર્થના સ્થળ: યોગી સભાગૃહ, દાદર વેસ્ટ, (સેં.રે.) સમય: બપોરે ૩ થી ૪.૩૦.
વાગડ વિ. ઓ. જૈન
ગામ લાકડીયાના વેલજીભાઈ હરખચંદ ખાખણ (ઉં.વ. ૮૪) રવિવાર, તા. ૩૦-૧૦-૨૨ના મુંબઈ મધ્યે અવસાન પામેલ છે. સંતોકબેન ખાખણ જીવણના પૌત્ર. ચાંપુબેન હરખચંદ ખાખણનાં સુપુત્ર. કમલાબેનના પતિ. કિશોર, અરૂણા, કલ્પના, મધુ, લતાના પિતાશ્રી. મુરઈબેન મેઘજી ખીમજી ભારા ગડાના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિવાસ સ્થળ: એ-૩૦૨, ગુરૂકૃપા, કાલીના, સાંતાક્રુઝ (ઈસ્ટ).

 

RELATED ARTICLES

Most Popular