Homeમરણ નોંધપારસી મરણ

પારસી મરણ

પારસી મરણ

પરવીઝ મીનુ બિલ્લીમોર્યા તે મરહુમો પીરોજા પેસ્તનજી ભાથેનાના દીકરી. તે મીનુ માનેકશાહ બિલ્લીમોર્યાના ધણીયાણી. તે પ્રોચી મનીશ શેઠ, શેહરનાઝ કેરબાદ પાલખીવાલા, ફરઝાના ઝુબીન બિલ્લીમોર્યા ને આરમેતીના માતાજી. તે એસહલી કેરબાદ પાલખીવાલા, રેયાન કેરબાદ પાલખીવાલા, ફરાહ ઝુબીન બિલ્લીમોર્યાના ગ્રેન્ડ મધર. તે મરહુમો હીલ્લા તથા માનેક કાવસજી બિલ્લીમોર્યાના વહુ. તે નેહા તથા મહેન્દ્ર શેઠ, મરહુમો માનેક તથા રૂસી પાલખીવાલા તથા મરહુમો નરગીશ તથા ફરામરોજ બિલ્લીમોર્યાના વહેવન (ઉં. વ. ૮૬). રે. ઠે. ફલેટ નં. ૪૨, બિલ્ડીંગ નં. ૧૬, નવજીવન સોસાયટી, લેમીગ્ટન રોડ, મુંબઈ સેન્ટ્રલ, મુંબઈ ૪૦૦૦૦૮.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -