પારસી મરણ
પરવેજ અરદેશર મિસ્ત્રી તે મરહૂમો અરદેશર અને મનીજેહ મિસ્ત્રીના દીકરા. તે કયજાદ મિસ્ત્રીના બાવાજી. તે ફરગીશના સસરાજી. તે દીનયાર, કેરસી તથા મરહૂમ અસ્પીના ભાઇ. તે શાહઝનીનના બપાવાજી. (ઉં. વ. ૮૩) ઉઠમણાંની ક્રિયા:તા. ૧૪-૧૧-૨૨ બપોરે ૩.૪૫ વાગે વાડીયા બંગલીમાં છેજી.