સોમવારે સોમવતી અમાવસ્યા નિમિત્તે શ્રદ્ધાળુઓએ હરિદ્વારમાં ‘હર કી પૌડી’ ખાતે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ પુનિત અવસરે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સહિત અનેક સ્થળે શ્રદ્ધાળુઓએ પીપળાના વૃક્ષને સુતરના તાંતણા બાંધ્યા હતા. (પીટીઆઈ)
સોમવારે સોમવતી અમાવસ્યા નિમિત્તે શ્રદ્ધાળુઓએ હરિદ્વારમાં ‘હર કી પૌડી’ ખાતે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું. આ પુનિત અવસરે ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર સહિત અનેક સ્થળે શ્રદ્ધાળુઓએ પીપળાના વૃક્ષને સુતરના તાંતણા બાંધ્યા હતા. (પીટીઆઈ)