Homeઆપણું ગુજરાતયાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ અમદાવાદથી ઉપડતી કે પસાર થતી ટ્રેનના રૂટમાં થયો...

યાત્રીગણ કૃપયા ધ્યાન દેઃ અમદાવાદથી ઉપડતી કે પસાર થતી ટ્રેનના રૂટમાં થયો છે

લખનૌ મંડળમાં ડબલિંગના કામને કારણે અમદાવાદથી ઉપડતી/પસાર થતી કેટલીક ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરેલા રૂટ પર

દોડશે, તેમ રેલવેએ જણાવ્યું છે.
આ ફેરફાર પ્રવાસીઓએ નોંધી લેવો જરૂરી આથી તમને યાત્રામાં ખલેલ ન પડે. જે ટ્રેનના રૂટને અસર થશે તેની માહિતી આ મુજબ છે. 24માર્ચ2023ની ટ્રેન નંબર09465 અમદાવાદ-દરભંગા સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા બારાબંકી-ગોરખપુર-છપરાના રુટ પર દોડશે. 20માર્ચ, 2023ની ટ્રેન નંબર 09466 દરભંગા – અમદાવાદ સ્પેશિયલ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા છપરા – ગોરખપુર- બારાબંકી-ના રુટ પર દોડશે.
18માર્ચ2023 ની ટ્રેનનંબર 15667 ગાંધીધામ – કામાખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે.
22માર્ચ2023ની ટ્રેનનંબર 15668 કામાખ્યા – ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે.
24માર્ચ2023ની ટ્રેનનંબર 15635ઓખા – ગુવાહાટીએક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા લખનૌ – પ્રતાપગઢ – વારાણસીના રુટ પર દોડશે.
20માર્ચ2023ની ટ્રેન નંબર 15636 ગુવાહાટી – ઓખા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા વારાણસી- પ્રતાપગઢ -લખનૌના રુટ પર દોડશે.
રેલવેએ યાત્રીઓને આ ફેરફારને ધ્યાનમા રાખવા વિશેષ માહિતી માટે તેમની વેબસાઈટ પર ક્લિક કરવા અનુરોધ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -