રેલવે દ્વારા મિની પવનચક્કી બેસાડવામાં આવી છે. ટ્રેન પસાર થતાં જ તેની પાંખ ફરવા લાગે છે અને તેને કારણે વીજળી ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક ધોરણે હાલમાં ખાર સ્ટેશન નજીક તેને મૂકવામાં આવી છે. (જયપ્રકાશ કેળકર)
રેલવે દ્વારા મિની પવનચક્કી બેસાડવામાં આવી છે. ટ્રેન પસાર થતાં જ તેની પાંખ ફરવા લાગે છે અને તેને કારણે વીજળી ઉત્પન્ન થાય છે. પ્રાયોગિક ધોરણે હાલમાં ખાર સ્ટેશન નજીક તેને મૂકવામાં આવી છે. (જયપ્રકાશ કેળકર)