Homeદેશ વિદેશકાશ્મીરી પંડિતોએ કરી શિવપૂજા:

કાશ્મીરી પંડિતોએ કરી શિવપૂજા:

ઘણાં વર્ષ પછી કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો વ્યાપકપણે મંદિરોમાં પૂજા-અર્ચના કરતા જોવા મળી રહ્યા છે. બુધવારે ચૈત્રી નવરાત્રિની આઠમે શ્રીનગરના દુર્ગા નાગ મંદિરમાં ભક્તોએ શિવલિંગની પૂજા કરી હતી. (પીટીઆઈ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -