Homeદેશ વિદેશહનુમાન જયંતી:

હનુમાન જયંતી:

ગુરુવારે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહે હનુમાન જયંતી પરિવાર સહિત બોટાદના સાળંગપુર ધામમાં ઊજવી હતી. સાળંગપુર ધામમાં હનુમાન દાદાની ભવ્ય પ્રતિમાની અનાવરણવિધિ પાર પાડ્યા બાદ અમિત શાહ અને તેમના પરિવારે એ પ્રતિમાની છાયામાં ફોટો પડાવ્યો હતો. (પીટીઆઈ )

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -