પાકિસ્તાન ગંભીર આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને લોકો પાસે ખાવા માટે પણ પૈસા નથી. મોંઘવારી અને બેરોજગારીના કારણે દેશમાં ભૂખમરાની સ્થિતિ છે. શાહબાઝ સરકાર અન્ય દેશો પાસે લોન માટે વિનંતી કરી રહી છે. કમનસીબે, આર્થિક સંકટ વચ્ચે પણ પાકિસ્તાનના લોકો ભારત વિરુદ્ધ ઝેર ઓકતા થાકતા નથી. હવે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સઈદ અનવરે પીએમ મોદી વિશે ઝેર ઓક્યુ છે.
“It doesn’t matter how many times you stop your speech for Azan
You will remain a Satan-possessed Hindu.”
BTW this Mullah is ex Pak cricket captain Saeed Anwar who Indian Hindus hosted countless times. Imagine the hate in commoners. pic.twitter.com/tRhdSQ2HJL
— Pakistan Untold (@pakistan_untold) March 5, 2023
પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સઈદ અનવરે અઝાન દરમિયાન તેમનું ભાષણ રોકવા પર પીએમ મોદી પર પ્રહારો કર્યા છે. તેણે પીએમ મોદી સામે ઝેર ઓકતા પીએમ મોદી-અમિત શાહને શેતાન ગણાવ્યા હતા સઈદ અનવરે કહ્યું હતું કે, “તેથી કોઈ ફરક નથી પડતો કે તમે અઝાન દરમિયાન તમારું ભાષણ બંધ કરો છો તેનાથી કોઇ ફરક નથી પડતો. તમે એવા હિંદુ છો જે શેતાનના વશમાં છે.”