Homeધર્મતેજઘરમાં બરકત જોઇતી હોય તો કરો આ ઉપાય

ઘરમાં બરકત જોઇતી હોય તો કરો આ ઉપાય

વાસ્તુશાસ્ત્ર – હિના પટેલ

આજના જમાનામાં પૈસાનું કેટલું મહત્ત્વ છે તે આપણને બધાને ખબર છે. ઘણી વાર લોકોને એવી ફરિયાદ હોય છે કે તેમના ઘરમાં પૈસા તો આવે છે, પણ તે વધુ સમય માટે ટકતા નથી. આવું એટલા માટે હોઈ શકે, કારણ કે તમારા ઘરનું વાસ્તુ યોગ્ય ન હોય.
સામાન્ય રીતે વાસ્તુશાસ્ત્રનો અર્થ છે દિશા જ્ઞાન એટલે કે કઇ વસ્તુને કઇ દિશામાં રાખવી જોઇએ એ અંગે તેમાં જણાવવામાં
આવે છે.
હકીકત એ છે કે વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલી વાતોને યોગ્ય રીતે અપનાવવામાં આવે તો ધનલાભ મળે છે.
બીજી બાજુ જો વાસ્તુના નિયમો પ્રત્યે ધ્યાન ન આપીએ તો ઘણી વાર ધનનું નુકસાન પણ થઇ શકે છે. ચાલો જાણીએ કઇ વસ્તુ રાખવાથી ઘરમાં સકારાત્મકતા અને બરકત વધે છે.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -